પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી રહેશે બંધ
પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી બંધ રહેશે. હાલ ચાલી રહેલા નવીનીકરણ કાર્યને કારણે મંદિર તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે, તેથી યાત્રાધામ પાવાગઢ હજુ 17 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આ પણ વાંચો: ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]
Follow us on
પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી બંધ રહેશે. હાલ ચાલી રહેલા નવીનીકરણ કાર્યને કારણે મંદિર તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે, તેથી યાત્રાધામ પાવાગઢ હજુ 17 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.