સુરત: પાટીદાર સમાજની વાડી બની કોવિડ વોર્ડ, આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ લીધી મુલાકાત

|

Jul 03, 2020 | 1:27 PM

સુરતમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે કોવિડ-19ના દર્દીઓ અને તંત્રની મદદે સુરતનો પાટીદાર સમાજ આગળ આવ્યો છે. દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય છે. શહેરના કતારગામની પાટીદાર સમાજની વાડીમાં કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે. આ પણ વાંચો: સુરતના […]

સુરત: પાટીદાર સમાજની વાડી બની કોવિડ વોર્ડ, આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ લીધી મુલાકાત

Follow us on

સુરતમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે કોવિડ-19ના દર્દીઓ અને તંત્રની મદદે સુરતનો પાટીદાર સમાજ આગળ આવ્યો છે. દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય છે. શહેરના કતારગામની પાટીદાર સમાજની વાડીમાં કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે.

આ પણ વાંચો: સુરતના કતારગામ, વરાછા, સરથાણામાં પાનના ગલ્લા 7 દિવસ બંધ કરવા SMCનો હુકમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article