પુંજ કમિશન દ્વારા પાટીદાર આંદોલન મામલે નોટિસ, હાર્દિક સહિત આ યુવા નેતાઓને સુનાવણીમાં હાજર રહેવા આદેશ

|

Sep 11, 2019 | 12:19 PM

પુંજ કમિશને પાટીદાર આંદોલન મામલે નોટિસ રજૂ કરી છે. અને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને સુનાવણી માટે હાજર રહેવા આદેશ કર્યો છે. તારીખ 16 સપ્ટેમ્બરના રોજ હાર્દિક પટેલ અને અમરીશ પટેલને હાજર રહેવા આદેશ કરાયો છે. આ પણ વાંચોઃ પીયુસી સર્ટિફિકેટ માટે વાહન ચાલકોની લાઈન લાગી, જુઓ VIDEO Web Stories View […]

પુંજ કમિશન દ્વારા પાટીદાર આંદોલન મામલે નોટિસ, હાર્દિક સહિત આ યુવા નેતાઓને સુનાવણીમાં હાજર રહેવા આદેશ

Follow us on

પુંજ કમિશને પાટીદાર આંદોલન મામલે નોટિસ રજૂ કરી છે. અને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને સુનાવણી માટે હાજર રહેવા આદેશ કર્યો છે. તારીખ 16 સપ્ટેમ્બરના રોજ હાર્દિક પટેલ અને અમરીશ પટેલને હાજર રહેવા આદેશ કરાયો છે.

આ પણ વાંચોઃ પીયુસી સર્ટિફિકેટ માટે વાહન ચાલકોની લાઈન લાગી, જુઓ VIDEO

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યારે ચિરાગ પટેલ અને કેતન પટેલને 21 સપ્ટેમ્બરના રોજ હાજર થવા નોટિસ અપાઈ છે. મહત્વનું છે કે, પાટીદાર આંદોલન થયાના બે વર્ષ બાદ પહેલી વાર પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોને સુનાવણી માટે બોલાવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article