પાટણ જિલ્લાના રાધનપુરના મેમદાબાદ નજીક ખેડૂતોએ ટ્રેન રોકી દેતા તંત્ર દોડતું થયું છે. રેલવે તંત્રએ ખેતરમાં અવર જવરનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા હતાં. અને 400થી વધુ ખેડૂતો રેલવેના પાટા પર સૂઇ ગયા હતાં. ખેડૂતોના ભારે વિરોધને લઈ પોલીસ સહિત રેલવે તંત્ર દોડતું થયું હતું. અને અધિકારીઓ ખેડૂતો પાસે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: VIDEO: દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ, આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો