Lockdown: રાજ્યમાં આવતીકાલથી આંશિક અનલોકની શરૂઆત, 28 મે સુધી લાગુ રહેશે નિયમો

|

May 20, 2021 | 6:37 PM

રાજ્યમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને આવતીકાલથી આંશિક લોકડાઉનનની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે લોકડાઉનના કડક નિયમો અને પ્રતિબંધોની અવધિ હતી

Lockdown: રાજ્યમાં આવતીકાલથી આંશિક અનલોકની શરૂઆત, 28 મે સુધી લાગુ રહેશે નિયમો
File Image

Follow us on

રાજ્યમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને આવતીકાલથી આંશિક લોકડાઉનનની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે લોકડાઉનના કડક નિયમો અને પ્રતિબંધોની અવધિ હતી, જે પૂરી થઈ રહી હતી. પરંતુ આ વચ્ચે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. આ આંશિક લોકડાઉન આવતીકાલથી સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ટીવી9 દ્વારા અહેવાલ પ્રસ્તારિત કરવામાં આવ્યો હતો કે જે વિસ્તારમાં કોરોનાના કેસો નિયંત્રણમાં છે, તે વિસ્તારમાં છુટછાટ આપવાનો નિર્ણય સરકાર લઈ શકે છે, તે અનુસંધાને જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવા આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને આદેશ

 

 

 

 

Published On - 6:25 pm, Thu, 20 May 21

Next Article