બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા

|

Dec 05, 2019 | 9:10 AM

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી […]

બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા

Follow us on

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું છે કે જિલ્લા કલેક્ટર સાથે મારી વાતચીત થઈ છે. વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે અને પરીક્ષાર્થીઓની માગણીને ધ્યાનમાં લેવામાં આવશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article