ગુજરાતમાં કોરોના વાઈરસના કેટલા કેસ? જાણો આરોગ્ય વિભાગની કેવી છે તૈયારી

|

Mar 06, 2020 | 4:57 PM

ગુજરાત હજુ સુધી કોરોના મુક્ત છે. રાજ્યમાં કોરોના વાઈરસનો હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યના 38 શંકાસ્પદ દર્દીના નમૂના પરીક્ષણ અર્થે પૂણે મોકલાયા હતા. જે પૈકી 37 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોના સામે સજ્જ છે. અમદાવાદ એરપોર્ટ પર 16478 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું. […]

ગુજરાતમાં કોરોના વાઈરસના કેટલા કેસ? જાણો આરોગ્ય વિભાગની કેવી છે તૈયારી

Follow us on

ગુજરાત હજુ સુધી કોરોના મુક્ત છે. રાજ્યમાં કોરોના વાઈરસનો હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યના 38 શંકાસ્પદ દર્દીના નમૂના પરીક્ષણ અર્થે પૂણે મોકલાયા હતા. જે પૈકી 37 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોના સામે સજ્જ છે. અમદાવાદ એરપોર્ટ પર 16478 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું. તો ગુજરાતમાં 24 વહાણના 1454 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ કરવાની કરી માગ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તો કેટલાક સ્થળોએ માસ્ક, સેનિટાઈજરની માગી વધી છે. આ મુદ્દે આરોગ્ય અધિકારીએ કહ્યું કે તમામ લોકોએ માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. પરંતુ ભીડભાડથી દૂર રહીને સાવચેતી રાખવી જોઈએ. ડાકોરના મેળામાં વિદેશથી આવેલા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ કોરોના સામે લડવા સજ્જ હોવાનો પણ દાવો થયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article