Gujarati NewsGujaratNisarg vavazoda ni asar gujarat na chomasa par nahi june na trija saptah ma chomasu besi jashe
નિસર્ગ વાવાઝોડાની અસર ગુજરાતના ચોમાસા પર નહી પડે, જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું બેસી જશે
ગુજરાત માટે સારા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે. ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસી જશે. હાલમાંજ આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર ચોમાસા પર નહી પડે અને ચોમાસું તેના નિયત સમયે બેસી જશે. સાંભળો શું કહી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકાર Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]
ગુજરાત માટે સારા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે. ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસી જશે. હાલમાંજ આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર ચોમાસા પર નહી પડે અને ચોમાસું તેના નિયત સમયે બેસી જશે. સાંભળો શું કહી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકાર