નિસર્ગ વાવાઝોડાની અસર ગુજરાતના ચોમાસા પર નહી પડે, જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું બેસી જશે

|

Jun 04, 2020 | 11:23 AM

ગુજરાત માટે સારા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે. ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસી જશે. હાલમાંજ આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર ચોમાસા પર નહી પડે અને ચોમાસું તેના નિયત સમયે બેસી જશે. સાંભળો શું કહી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકાર     Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

નિસર્ગ વાવાઝોડાની અસર ગુજરાતના ચોમાસા પર નહી પડે, જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું બેસી જશે
http://tv9gujarati.in/nisarg-vavazoda-…omasu-besi-jashe/

Follow us on

ગુજરાત માટે સારા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યા છે. ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસી જશે. હાલમાંજ આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર ચોમાસા પર નહી પડે અને ચોમાસું તેના નિયત સમયે બેસી જશે. સાંભળો શું કહી રહ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકાર

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article