ગઈકાલે અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કર્યા બાદ આજે રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. આ તમામ જાણકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં આપી છે.
Night #curfew imposed in Surat, Vadodara and Rajkot from tomorrow until further notice, timings will be 9 pm to 6 am, says https://t.co/AybvWK2xhj @Nitinbhai_Patel #Covid_19 #coronavirus #Gujarat #TV9News pic.twitter.com/qwdJ9DQtTL
— tv9gujarati (@tv9gujarati) November 20, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો