કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર, દૈનિક મૃત્યુદરમાં ઘટાડો

|

Oct 25, 2020 | 3:41 PM

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક -બે દિવસથી મોતના આંકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે 5 વ્યકિતઓના મોત નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુઆંક સતત […]

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર, દૈનિક મૃત્યુદરમાં ઘટાડો

Follow us on

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક -બે દિવસથી મોતના આંકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે 5 વ્યકિતઓના મોત નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો પરંતુ હવે મૃત્યુઆંકમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article