ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારત વિશ્વ કપમાંથી બહાર, 18 રનથી પરાજય

|

Jul 10, 2019 | 2:35 PM

ભારતીય ટીમમા દિગ્ગજ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડની સામે ટકી શક્યા નહોતા. ધોની અને જાડેજાએ બાજીને સંભાળી હતી પરંતુ તેઓ પણ અંત સુધી ટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતા.  ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ વગેરે ન રમી શક્યા હોવાથી ભારતીય ટીમની કમર તૂટી ગયી હતી અને ભારત 240 રનના લક્ષ્યને સર કરી શક્યું નહોતું. ભારત આ પહેલીવાર […]

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારત વિશ્વ કપમાંથી બહાર, 18 રનથી પરાજય

Follow us on

ભારતીય ટીમમા દિગ્ગજ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડની સામે ટકી શક્યા નહોતા. ધોની અને જાડેજાએ બાજીને સંભાળી હતી પરંતુ તેઓ પણ અંત સુધી ટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતા.  ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ વગેરે ન રમી શક્યા હોવાથી ભારતીય ટીમની કમર તૂટી ગયી હતી અને ભારત 240 રનના લક્ષ્યને સર કરી શક્યું નહોતું. ભારત આ પહેલીવાર સેમીફાઈનલ આવીને હાર્યું હોય એવું  નથી. અગાઉ 4 વખત પણ બન્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   VIDEO: માંડલના વરમોર ગામે દલિત યુવાનની હત્યા મામલે જિગ્નેશ મેવાણીના રુપાણી સરકાર પર પ્રહારો

વડાપ્રધાન મોદીએ પણ  ભારતીય ટીમની હારને એક જીવનનો ભાગ ગણાવ્યો હતો જેમાં હાર-જીત થઈ શકે છે.  તેમણે એવું પણ લખ્યું કે પરિણામ સારું નથી પણ ભારતીય ટીમમો જુસ્સો અંત સુધી જોવા મળ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article