જામકલ્યાણપુરનુ રાવલ ગામ 5મી વાર પાણીમાં ગરકાવ, NDRFની ટીમે કરી બચાવ કામગીરી

|

Sep 20, 2020 | 10:49 PM

દેવભૂમિ દ્વારકામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ઠરે ઠેર પૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાનુ રાવલગામ વર્તમાન ચોમાસામાં સતત પાંચમી વાર પાણીમાં ગરકાવ થયુ છે. પાણી વચ્ચે ટાપુ બની ગયેલ રાવલ ગામમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ (NDRF)ની ટીમે બચાવ અને રાહત કામગીરી કરીને બચાવ્યા હતા. ચારેબાજુ ફરી વળેલા પાણીને કારણે રાવલ ગામ જમીન […]

જામકલ્યાણપુરનુ રાવલ ગામ 5મી વાર પાણીમાં ગરકાવ, NDRFની ટીમે કરી બચાવ કામગીરી

Follow us on

દેવભૂમિ દ્વારકામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ઠરે ઠેર પૂર આવ્યાની સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાનુ રાવલગામ વર્તમાન ચોમાસામાં સતત પાંચમી વાર પાણીમાં ગરકાવ થયુ છે. પાણી વચ્ચે ટાપુ બની ગયેલ રાવલ ગામમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ (NDRF)ની ટીમે બચાવ અને રાહત કામગીરી કરીને બચાવ્યા હતા. ચારેબાજુ ફરી વળેલા પાણીને કારણે રાવલ ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણુ બની ગયુ હતું.

આ પણ વાંચોઃઉપરવાસના ભારે વરસાદથી વેણુ, ભાદર-2, મોજ નદીમાં આવ્યા પૂર

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 11:12 am, Sat, 15 August 20

Next Article