નવસારીના ઢોંગી તાંત્રિકની ખુલી પોલ, બીમારી દૂર કરવાના બહાને આચર્યુ દુષ્કર્મ

|

Nov 11, 2020 | 1:53 PM

નવસારીના રામલામોરા ગામના ઢોંગી તાંત્રિક જયેશની પોલ ખુલી છે. ઉલ્લેખનીય છે કે તાંત્રિક જયેશ પર ગણદેવીની એક વિધવા મહિલાએ  બિમારી દૂર કરવાના બહાને  દુષ્કર્મ આચર્યાનો અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. ગણદેવીની મહિલાએ આરોપ લગાવતા કહ્યું છે કે જયેશે તેમને દુ:ખ દૂર કરવા માટે શારીરિક સંબધ બાંધવાનું કહ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની […]

નવસારીના ઢોંગી તાંત્રિકની ખુલી પોલ, બીમારી દૂર કરવાના બહાને આચર્યુ દુષ્કર્મ

Follow us on

નવસારીના રામલામોરા ગામના ઢોંગી તાંત્રિક જયેશની પોલ ખુલી છે. ઉલ્લેખનીય છે કે તાંત્રિક જયેશ પર ગણદેવીની એક વિધવા મહિલાએ  બિમારી દૂર કરવાના બહાને  દુષ્કર્મ આચર્યાનો અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. ગણદેવીની મહિલાએ આરોપ લગાવતા કહ્યું છે કે જયેશે તેમને દુ:ખ દૂર કરવા માટે શારીરિક સંબધ બાંધવાનું કહ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article