નવસારીના રામલામોરા ગામના ઢોંગી તાંત્રિક જયેશની પોલ ખુલી છે. ઉલ્લેખનીય છે કે તાંત્રિક જયેશ પર ગણદેવીની એક વિધવા મહિલાએ બિમારી દૂર કરવાના બહાને દુષ્કર્મ આચર્યાનો અને જાનથી મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. ગણદેવીની મહિલાએ આરોપ લગાવતા કહ્યું છે કે જયેશે તેમને દુ:ખ દૂર કરવા માટે શારીરિક સંબધ બાંધવાનું કહ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો