દાહોદના રતનમહાલમાં ખીલી વનરાજી, ઘાનપુરનો જલધારા ધોધ જીવંત થતા સર્જાયો અદ્ભુત નજારો

|

Sep 20, 2020 | 11:05 PM

દાહોદમાં સાર્વત્રિક વરસેલા વરસાદથી રતનમહાલમાં વનરાજી ખીલી ઉઠી છે. વનરાજીની વચ્ચે ધાનપુરનો જલધારા ધોધ જીવંત બનતા અદ્ભુત નજારો જોવા મળે છે. શાંત વાતાવરણ વચ્ચે ધોધ પરથી પડતા પાણીનો અવાજ દૂર સુધી સંભળાય છે. તો ચોમેર ખીલેલી વનરાજીથી રતનમહાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જુઓ વીડિયો.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું […]

દાહોદના રતનમહાલમાં ખીલી વનરાજી, ઘાનપુરનો જલધારા ધોધ જીવંત થતા સર્જાયો અદ્ભુત નજારો

Follow us on

દાહોદમાં સાર્વત્રિક વરસેલા વરસાદથી રતનમહાલમાં વનરાજી ખીલી ઉઠી છે. વનરાજીની વચ્ચે ધાનપુરનો જલધારા ધોધ જીવંત બનતા અદ્ભુત નજારો જોવા મળે છે. શાંત વાતાવરણ વચ્ચે ધોધ પરથી પડતા પાણીનો અવાજ દૂર સુધી સંભળાય છે. તો ચોમેર ખીલેલી વનરાજીથી રતનમહાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જુઓ વીડિયો.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ જુઓઃડાંગમાં વરસેલા વરસાદથી ગીરા ધોધ થયો જીવંત, ધોધમાથી પડતા પાણીથી સર્જાયો અદભૂત નજારો, સોળે કળાએ ખીલી કુદરત

&

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

nbsp;

Published On - 2:42 am, Fri, 14 August 20

Next Article