રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી

|

Jun 04, 2020 | 12:46 PM

રાજ્યના ખેડૂતોને આગામી રવિવાર એટલે કે 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું પાણી મળશે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. નીતિન પટેલે આપેલી માહિતી મુજબ રાજ્યની 14 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પહોંચશે અને ખેડૂતો ખેતીમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે. સાથે જ નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, […]

રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી

Follow us on

રાજ્યના ખેડૂતોને આગામી રવિવાર એટલે કે 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું પાણી મળશે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. નીતિન પટેલે આપેલી માહિતી મુજબ રાજ્યની 14 લાખ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી પહોંચશે અને ખેડૂતો ખેતીમાં આ પાણીનો ઉપયોગ કરી શકશે. સાથે જ નર્મદાનું પાણી સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, ખારીકટ અને ફતેવાડી કેનાલમાં પણ છોડાશે, જેથી 4 કરોડ કરતા વધુ ગુજરાતીઓને નર્મદા દ્વારા પીવાનું પાણી મળી શકશે.

આ પણ વાંચો: ભાજપના 3 ધારાસભ્યો કોરોના પોઝિટીવ, રાજ્યસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article