પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા

|

Aug 19, 2019 | 4:51 AM

ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત રહેતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી છે. અને હાલ ડેમમાં 2.73 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકના કારણે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યાં છે. આ પણ વાંચો: શ્રાવણ માસનો આજે ત્રીજો […]

પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી, ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત રહેતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 132.77 મીટર પર પહોંચી છે. અને હાલ ડેમમાં 2.73 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકના કારણે ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર, મુખ્યપ્રધાન રૂપાણીએ સોમનાથ મંદિરમાં કર્યું ધ્વજારોહણ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જેના કારણે ડેમમાંથી 2 લાખ 43 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. અને ડેમના RBPH તેમજ CHPHના તમામ પાવર હાઉસ ચાલુ તો કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબેલો હોવાથી વાહન વ્યવહાર બંધ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article