નર્મદા નદીઓ ભયજનક સપાટીને વટાવી દીધી છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીની સપાટી 24 ફૂટને પાર થઈ ગયી છે. આ સપાટીને ગોલ્ડનબ્રિજ પાસે 200 લોકો જે ઝુંપડપટ્ટીઓમાં રહે છે તેમનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો