સરદાર સરોવર ડેમ 137 મીટરની ઐતિહાસિક જળ સપાટીએ, 23 દરવાજા ખોલવામાં આવ્યા

|

Sep 12, 2019 | 1:05 PM

ભારે વરસાદના લીધે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે.  ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે.  કેવડિયા ખાતે આવેલાં ગોરા બ્રિજ પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આમ નર્મદામાં વધારે પાણીની આવકથી ગુજરાતના ખેડૂતોને પાક માટે વધારે પાણી […]

સરદાર સરોવર ડેમ 137 મીટરની ઐતિહાસિક જળ સપાટીએ, 23 દરવાજા ખોલવામાં આવ્યા

Follow us on

ભારે વરસાદના લીધે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે.  ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે.  કેવડિયા ખાતે આવેલાં ગોરા બ્રિજ પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આમ નર્મદામાં વધારે પાણીની આવકથી ગુજરાતના ખેડૂતોને પાક માટે વધારે પાણી મળી રહેશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ખેડૂતોએ વાત્રક ડેમ છલોછલ ભરાય તેવી આશા સાથે કરી સત્યનારાયણ ભગવાનની કથા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article