સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ક્રૂઝ બોટનું નવું આકર્ષણ, વડાપ્રધાન મોદી ક્રૂઝ બોટનું કરશે લોકાર્પણ

|

Oct 26, 2020 | 12:44 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટિના પરિસરમાં પ્રવાસીઓ માટે ક્રૂઝ બોટનું એક નવું આકર્ષણ ઉમેરાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે માટે શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે 3 જેટી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારી અને ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી લઈને શ્રેષ્ઠ ભારત ભવન […]

સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ક્રૂઝ બોટનું નવું આકર્ષણ, વડાપ્રધાન મોદી ક્રૂઝ બોટનું કરશે લોકાર્પણ

Follow us on

સ્ટેચ્યુ ઓફ યુનિટિના પરિસરમાં પ્રવાસીઓ માટે ક્રૂઝ બોટનું એક નવું આકર્ષણ ઉમેરાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે માટે શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે 3 જેટી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારી અને ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી લઈને શ્રેષ્ઠ ભારત ભવન સુધી 6 કિલોમીટરની સફર કરશે. આ ક્રૂઝ બોટમાં 250થી 300 લોકો બેસે તેવી વ્યવસ્થા છે. પરંતુ કોરોનાને લઈ હાલમાં 50 લોકોને જ ક્રૂઝમાં બેસવાની પરવાનગી આપવામાં આવશે. આ ક્રૂઝની સફરમાં આદિવાસી ડાન્સ, ભોજન સહિત મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article