મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સરકારે આ પ્રોજેક્ટને લઈને જમીન માપણી કરી લીધી છે. ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટના લીધે કપાતમાં જતી હોવાથી રોજગારીનો વિકલ્પ થઈ શકે છે તો બીજી બાજુ કેટલું વળતર જમીનનું સરકાર આપશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ નવસારીના ખેડૂતોની માગણી છે કે […]
તસવીર પ્રતીકાત્મક છે.
Follow us on
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સરકારે આ પ્રોજેક્ટને લઈને જમીન માપણી કરી લીધી છે. ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટના લીધે કપાતમાં જતી હોવાથી રોજગારીનો વિકલ્પ થઈ શકે છે તો બીજી બાજુ કેટલું વળતર જમીનનું સરકાર આપશે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ નવસારીના ખેડૂતોની માગણી છે કે કેટલું વળતર આપવામાં આવશે તે અંગે સરકાર પહેલાથી સ્પષ્ટતા કરે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો