મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું, કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે

|

Dec 08, 2020 | 2:50 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું. મહેસાણામાં વિવિધ યોજનાઓના ખાતમુર્હૂત પ્રસંગમાં કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે અને એટલે જ આજે ગુજરાતની જનતા અને ખેડૂતોએ કોંગ્રેસના આંદોલનમાં સાથ ન આપીને, બંધને બિલકુલ પ્રતિસાદ નથી આપ્યો. મહત્વનું છે કે આજે CM રૂપાણીના હસ્તે મહેસાણામાં પાણી પુરવઠા વિભાગની […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું, કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું. મહેસાણામાં વિવિધ યોજનાઓના ખાતમુર્હૂત પ્રસંગમાં કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે અને એટલે જ આજે ગુજરાતની જનતા અને ખેડૂતોએ કોંગ્રેસના આંદોલનમાં સાથ ન આપીને, બંધને બિલકુલ પ્રતિસાદ નથી આપ્યો. મહત્વનું છે કે આજે CM રૂપાણીના હસ્તે મહેસાણામાં પાણી પુરવઠા વિભાગની 287 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બહુચરાજીમાં બનનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ મહેસાણાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article