મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ આજે સફળતાના 4 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આજના દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વની જાહેરાતો સાથે કેટલાક મહત્વના નિર્ણયો પણ કર્યા.જેમાં કોરોના વોરિયર્સ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ તો ખેડુતો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવીને જેને બનાસકાંઠાનાં ખેડુતોએ વધાવી લીધી. સાંભળો શું કહી રહ્યા છે ખેડુતો.
આ પણ વાંચો :VIDEO: ભારે વરસાદથી પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરાયા પાણી, પાણી ભરાતા 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code
Published On - 8:33 am, Mon, 10 August 20