રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવેને જોડતા જેતપુરના ઓવરબ્રિજનું બીજીવાર લોકોર્પણ, 3 વર્ષ પહેલા બ્રિજ 6 મહિનામાં જ તૂટી ગયો

|

Nov 11, 2020 | 6:29 PM

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે જોડતા જેતપુરના ભાદર પરના ઓવરબ્રિજનું બીજીવાર લોકોર્પણ કરાયું. 3 વર્ષ પહેલા આ ઓવરબ્રિજ બનાવાયો હતો. જો કે, બ્રિજ બનાવ્યાના 6 મહિનામાં જ તૂટી ગયો. જે બાદ છેલ્લા 3 વર્ષથી ઓવરબ્રિજ બંધ હતો. આ બ્રિજના સમારકામ કરવા માટે સાંસદ રમેશ ધડુકએ તાત્કાલિક આદેશ કર્યા હતા. 3 વર્ષ બાદ નેશનલ હાઇવે પરનો ઓવરબ્રિજ ફરી […]

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવેને જોડતા જેતપુરના ઓવરબ્રિજનું બીજીવાર લોકોર્પણ, 3 વર્ષ પહેલા બ્રિજ 6 મહિનામાં જ તૂટી ગયો

Follow us on

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે જોડતા જેતપુરના ભાદર પરના ઓવરબ્રિજનું બીજીવાર લોકોર્પણ કરાયું. 3 વર્ષ પહેલા આ ઓવરબ્રિજ બનાવાયો હતો. જો કે, બ્રિજ બનાવ્યાના 6 મહિનામાં જ તૂટી ગયો. જે બાદ છેલ્લા 3 વર્ષથી ઓવરબ્રિજ બંધ હતો. આ બ્રિજના સમારકામ કરવા માટે સાંસદ રમેશ ધડુકએ તાત્કાલિક આદેશ કર્યા હતા. 3 વર્ષ બાદ નેશનલ હાઇવે પરનો ઓવરબ્રિજ ફરી શરૂ થતાં હવે રાહદરીઓમાં ખુશી છવાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદઃ પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાનો કેસ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વીડિયો કોન્ફરન્સથી સુનાવણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article