રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે જોડતા જેતપુરના ભાદર પરના ઓવરબ્રિજનું બીજીવાર લોકોર્પણ કરાયું. 3 વર્ષ પહેલા આ ઓવરબ્રિજ બનાવાયો હતો. જો કે, બ્રિજ બનાવ્યાના 6 મહિનામાં જ તૂટી ગયો. જે બાદ છેલ્લા 3 વર્ષથી ઓવરબ્રિજ બંધ હતો. આ બ્રિજના સમારકામ કરવા માટે સાંસદ રમેશ ધડુકએ તાત્કાલિક આદેશ કર્યા હતા. 3 વર્ષ બાદ નેશનલ હાઇવે પરનો ઓવરબ્રિજ ફરી શરૂ થતાં હવે રાહદરીઓમાં ખુશી છવાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદઃ પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાનો કેસ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વીડિયો કોન્ફરન્સથી સુનાવણી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો