રાજકોટમાં હવે નવા સીમાંકનની દરખાસ્ત મૂકવામાં આવી છે. જેને 18 ડિસેમ્બરે મળનારી જનરલ બોર્ડમાં લીલીઝંડી અપાશે. નવા સીમાંકનની દરખાસ્તમાં કેટલાક ગામોને શહેરમાં સમાવવાની દરખાસ્ત છે. આ ગામોમાં મોટામૌવા, મુંજકા, માધાપર, મનહરપુર પાર્ટ-1 અને ઘંટેશ્વર ગામનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરની આસપાસ આવેલા આ ગામોને કોર્પોરેશનમાં ભેળવવાથી શહેરી વિસ્તારોને મળતી સુવિધાઓ પણ તેમને મળતી થઈ જશે. […]
Follow us on
રાજકોટમાં હવે નવા સીમાંકનની દરખાસ્ત મૂકવામાં આવી છે. જેને 18 ડિસેમ્બરે મળનારી જનરલ બોર્ડમાં લીલીઝંડી અપાશે. નવા સીમાંકનની દરખાસ્તમાં કેટલાક ગામોને શહેરમાં સમાવવાની દરખાસ્ત છે. આ ગામોમાં મોટામૌવા, મુંજકા, માધાપર, મનહરપુર પાર્ટ-1 અને ઘંટેશ્વર ગામનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરની આસપાસ આવેલા આ ગામોને કોર્પોરેશનમાં ભેળવવાથી શહેરી વિસ્તારોને મળતી સુવિધાઓ પણ તેમને મળતી થઈ જશે. અને લોકોની અનેક મુશ્કેલીઓ દૂર થશે. તેવો રાજકોટના મેયરે દાવો કર્યો છે.