રાજકોટમાં કોરોનાની ગંભીર બનતી સ્થિતિ, વધુ 31 દર્દીના મોત

|

Sep 18, 2020 | 3:57 PM

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમા કોરોનાનો કહેર દિન પ્રતિદિન વકરી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાની ફરિયાદને લઈને દાખલ થયેલા દર્દીઓ પૈકી 31ના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ 31 દર્દી પૈકી કયા દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે થયુ છે કે ડેથ ઓડીટ કમિટી તપાસ કરીને જાહેર કરશે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી […]

રાજકોટમાં કોરોનાની ગંભીર બનતી સ્થિતિ, વધુ 31 દર્દીના મોત

Follow us on

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમા કોરોનાનો કહેર દિન પ્રતિદિન વકરી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાની ફરિયાદને લઈને દાખલ થયેલા દર્દીઓ પૈકી 31ના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ 31 દર્દી પૈકી કયા દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે થયુ છે કે ડેથ ઓડીટ કમિટી તપાસ કરીને જાહેર કરશે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યુ છે. ખુદ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે રાજકોટમાં ધામા નાખીને કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર ઉપર ભીસ વધારી હતી. આમ છતા સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવુ લાગતુ નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃVIDEO: રાજકોટ દાણાપીઠમાં આજથી આંશિક લોકડાઉન, 7 દિવસ દાણાપીઠમાં રહેશે લોકડાઉન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:45 am, Mon, 14 September 20

Next Article