ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ, જાણો કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

|

Sep 29, 2020 | 1:24 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 226 કેસ નોંધાયા છે.  કુલ 19 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે જ્યારે 40 લોકો કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા છે. જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે 164 કેસ નોંધાયા છે. આ બાદ આણંદમાં 09 કેસ, ભરુચમાં 02 કેસ, ભાવનગરમાં 01 કેસ, […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસ, જાણો કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

Follow us on

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 226 કેસ નોંધાયા છે.  કુલ 19 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે જ્યારે 40 લોકો કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યા છે. જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે 164 કેસ નોંધાયા છે. આ બાદ આણંદમાં 09 કેસ, ભરુચમાં 02 કેસ, ભાવનગરમાં 01 કેસ, બોટાદમાં 06 કેસ, ગાંધીનગરમાં 06 કેસ, રાજકોટમાં 09 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

આ પણ વાંચો :    કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

જિલ્લાવાર કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:54 pm, Tue, 28 April 20

Next Article