ગુજરાતવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! આગામી 2-3 દિવસમાં ચોમાસું લેશે વિદાય

|

Oct 09, 2019 | 9:09 AM

ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે. જેને કારણે આગામી 2-3 દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે પૂર્ણાહૂતિ થશે. જો કે આ સમય દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની […]

ગુજરાતવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! આગામી 2-3 દિવસમાં ચોમાસું લેશે વિદાય

Follow us on

ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે. જેને કારણે આગામી 2-3 દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે પૂર્ણાહૂતિ થશે. જો કે આ સમય દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ 141% વરસાદ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article