VIDEO: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા

|

Sep 09, 2019 | 12:16 PM

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 136.10 મીટર પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી 2 લાખ 90 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે […]

VIDEO: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા

Follow us on

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 136.10 મીટર પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી 2 લાખ 90 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. કેવડિયાના ગોરા બ્રિજ પાણી ફરી વળતા રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ લોનમાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article