Gujarati NewsGujaratMehsana unjha market to remain closed after 2 pm till july 21
VIDEO: મહેસાણા જિલ્લામાં કોરોનાનો કેર વધ્યો, આજથી ઉંઝા બજાર 2 વાગ્યા બાદ બંધ રહેશે
મહેસાણા જિલ્લામાં કોરોનાના કેર વધ્યો છે. મહેસાણા બાદ હવે ઉંઝા પણ બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. ઉંઝા ધારાસભ્ય, મામલતદાર, TDO, પાલિકા પ્રમુખ, APMC ચેરમેન અને પોલીસની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બજાર ખુલ્લું રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 21 જુલાઈ સુધી બપોરે 2 વાગ્યા બાદ બંધ […]
Follow us on
મહેસાણા જિલ્લામાં કોરોનાના કેર વધ્યો છે. મહેસાણા બાદ હવે ઉંઝા પણ બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. ઉંઝા ધારાસભ્ય, મામલતદાર, TDO, પાલિકા પ્રમુખ, APMC ચેરમેન અને પોલીસની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બજાર ખુલ્લું રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 21 જુલાઈ સુધી બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે બજાર.