રબારી સમાજના ધર્મગુરૂ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા છે. વિસનગરના તરભ ગામે બળદેવગીરીજી મહારાજ વાળીનાથ ધામના મહંત હતા.
Follow us on
રબારી સમાજના ધર્મગુરૂ બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થયા છે. વિસનગરના તરભ ગામે બળદેવગીરીજી મહારાજ વાળીનાથ ધામના મહંત હતા. વાળીનાથ ધામમાં રબારી સમાજ ભારે આસ્થા ધરાવે છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.