મહેસાણાની દૂધ સાગર ડેરી ઘી ભેળસેળના કેસમાં ડેરીના ચેરમેનની જામીન અરજી ફગાવાઇ છે. ચેરમેન આશાબેન ઠાકોરે આગોતરા જામીનની અરજી કરી હતી. જેને સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાાવી દીધી છે. સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ફગાવી છે. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના […]
Follow us on
મહેસાણાની દૂધ સાગર ડેરી ઘી ભેળસેળના કેસમાં ડેરીના ચેરમેનની જામીન અરજી ફગાવાઇ છે. ચેરમેન આશાબેન ઠાકોરે આગોતરા જામીનની અરજી કરી હતી. જેને સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાાવી દીધી છે. સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ફગાવી છે.