મહેસાાણાની દૂધ સાગર ડેરીમાં ઘી ભેળસેળનો કેસ, એસીબી કોર્ટે ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરની જામીન અરજી ફગાવી

|

Dec 03, 2020 | 6:16 PM

મહેસાણાની દૂધ સાગર ડેરી ઘી ભેળસેળના કેસમાં ડેરીના ચેરમેનની જામીન અરજી ફગાવાઇ છે. ચેરમેન આશાબેન ઠાકોરે આગોતરા જામીનની અરજી કરી હતી. જેને સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાાવી દીધી છે. સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ફગાવી છે.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના […]

મહેસાાણાની દૂધ સાગર ડેરીમાં ઘી ભેળસેળનો કેસ, એસીબી કોર્ટે ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરની જામીન અરજી ફગાવી

Follow us on

મહેસાણાની દૂધ સાગર ડેરી ઘી ભેળસેળના કેસમાં ડેરીના ચેરમેનની જામીન અરજી ફગાવાઇ છે. ચેરમેન આશાબેન ઠાકોરે આગોતરા જામીનની અરજી કરી હતી. જેને સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાાવી દીધી છે. સરકારી વકીલ વિજય બારોટની દલીલોને ધ્યાને રાખી કોર્ટે જામીન અરજી ફગાવી છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article