કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન

|

Feb 29, 2020 | 8:40 AM

હવે અમે તમારી મુલાકાત એવા બે ભાઈઓ સાથે કરાવીએ, જેમણે વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના નિર્માણમાં રૂપિયા 51 કરોડનું દાન આપ્યું છે. તેમનું નામ છે નારણભાઈ પટેલ અને મંગળભાઈ પટેલ. જેઓ મૂળ મહેસાણાના નદાસાના વતની છે અને હાલ મુંબઈમાં રહે છે. તેઓ વાપીમાં ફેક્ટરી ધરાવે છે. જે ઈલેક્ટ્રીક ફ્લેમ પ્રુફ આઈટમનું ઉત્પાદન કરે છે. […]

કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન

Follow us on

હવે અમે તમારી મુલાકાત એવા બે ભાઈઓ સાથે કરાવીએ, જેમણે વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના નિર્માણમાં રૂપિયા 51 કરોડનું દાન આપ્યું છે. તેમનું નામ છે નારણભાઈ પટેલ અને મંગળભાઈ પટેલ. જેઓ મૂળ મહેસાણાના નદાસાના વતની છે અને હાલ મુંબઈમાં રહે છે. તેઓ વાપીમાં ફેક્ટરી ધરાવે છે. જે ઈલેક્ટ્રીક ફ્લેમ પ્રુફ આઈટમનું ઉત્પાદન કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અંબાજીઃ શિક્ષિકાની કારની અડફેટે ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકીનું મોત, જુઓ VIDEO

Next Article