નવસારી: જીવતે જીવ દેહદાન, કોરોનાની રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે દાન કર્યું પોતાનું શરીર

|

Apr 27, 2020 | 2:34 PM

કોરોના સામેના જંગમાં નવસારીના એક આધેડે જીવંત દેહદાન માટે તૈયારી દર્શાવી છે. કોરોનાની રસીનું પરિક્ષણ કરવા માટે કિશોરભાઇ નામના આધેડે આરોગ્ય વિભાગને પત્ર લખીને જાણ કરી છે. એક તરફ વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસની હજુ સુધી કોઇ રસી નથી શોધાઇ. તબીબો આ મહામારીનો ઇલાજ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રસીનું માણસ પર પરિક્ષણ […]

નવસારી: જીવતે જીવ દેહદાન, કોરોનાની રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે દાન કર્યું પોતાનું શરીર

Follow us on

કોરોના સામેના જંગમાં નવસારીના એક આધેડે જીવંત દેહદાન માટે તૈયારી દર્શાવી છે. કોરોનાની રસીનું પરિક્ષણ કરવા માટે કિશોરભાઇ નામના આધેડે આરોગ્ય વિભાગને પત્ર લખીને જાણ કરી છે. એક તરફ વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસની હજુ સુધી કોઇ રસી નથી શોધાઇ. તબીબો આ મહામારીનો ઇલાજ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે પોતાનું શરીર દાન કરવાનું મન કિશોરભાઇએ બનાવ્યું છે. સુખી સંપન્ન પરિવારમાં રહેતા કિશોરભાઇએ આ નિર્ણય માત્રને માત્ર દેશની સેવા અને ભારતીય તરીકે પોતાની ફરજ અદા કરવા લીધો છે.

આ પણ વાંચો: જો જો મે મહિનામાં અટકી ના જાય જરૂરી કામકાજ, 13 દિવસ સુધી બંધ રહેશે બેંક!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article