લોકરક્ષક દળની ભરતીમાં અન્યાયના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ, રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટમાં એકત્ર થયા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જંગી જાહેર સભાને સંબોધવામાં આવી. આ સભા બાદ મોરબી રોડથી કલેકટર કચેરી સુધી જંગી રેલી નિકળશે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ રેલીને પોલીસે મંજૂરી આપી નથી. ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા […]
Follow us on
લોકરક્ષક દળની ભરતીમાં અન્યાયના આક્ષેપ સાથે ચારણ, ભરવાડ, રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટમાં એકત્ર થયા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જંગી જાહેર સભાને સંબોધવામાં આવી. આ સભા બાદ મોરબી રોડથી કલેકટર કચેરી સુધી જંગી રેલી નિકળશે. અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ રેલીને પોલીસે મંજૂરી આપી નથી. ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો છેલ્લા એક મહિનાથી આંદોલન કરી રહ્યાં છે.