ભરૂચના પાલેજ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલ્વે ટ્રેક પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવાઈ

|

Jan 16, 2022 | 7:48 PM

ગુજરાતના ભરૂચમાં પાલેજ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. જેમાં રેલ્વે ટ્રેક પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવામાં આવી છે.

ભરૂચના પાલેજ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલ્વે ટ્રેક પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવાઈ
Bharuch Palej Railway Track Fracture

Follow us on

ગુજરાતના ભરૂચમાં(Bharuch) પાલેજ(Palej) નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. જેમાં રેલ્વે ટ્રેક(Railway Track) પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવામાં આવી છે.જેમાં ભરૂચના પાલેજ નજીક રેલ ટ્રેકનું ફેક્ચર મળી આવ્યું હતું. તેમજ અપ અને લુપ લાઈનને જોડતો પાટો તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર કિસ્સામાં ગેંગમેનની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. જેના પગલે વડોદરાથી ભરૂચ તરફ આવતી 7 ટ્રેનોને ડાઉન લુપ લાઈન પરથી પસાર કરાઈ હતી. જેના પગલે ટ્રેન વ્યવહાર અડધો કલાક વિલંબિત થયો હતો. તેમજ ચાર સૂપરફાસ્ટ ટ્રેનોને પાલેજ-કરજણ વચ્ચે ઉભી કરી દેવાઈ છે.

તેમજ ટ્રેક ચેકીંગ વેળા ગેંગમેન ચંદન કુમારના ધ્યાને ટ્રેક ફેક્ચર આવ્યું હતું.જો કે શિયાળામાં અતિશય ઠંડીના કારણે ટ્રેક પર ફ્રેકચર થવાની ઘટનાઓ સામે આવે છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : વિકાસ બની આફતઃ વડોદરા જિલ્લાના ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં, જાણો શું છે કારણ?

 આ પણ વાંચો :  BANASKANTHA : પોષી પુનમ પહેલા અંબાજીમાં શ્રદ્ધાળુઓ ઉમટયાં, મંદિર પરિસર બંધ હોવાથી ભક્તો મુંઝાયા

Published On - 6:49 pm, Sun, 16 January 22

Next Article