Mahisagar : એસ.ટી.બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

|

Jan 23, 2022 | 9:01 PM

ઝાલોદ-અમદાવાદની બસે હીરાપુર ગામ પાસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ બાઈકને ઢસડીને 100 મીટર દૂર સુધી લઈ ગઈ હતી

Mahisagar : એસ.ટી.બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત
Mahisagar Accident (Representive Image)

Follow us on

ગુજરાતના(Gujarat)મહીસાગરના(Mahisagar)સંતરામપુર પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત(Accident) થયો હતો. જેમાં બે સગા ભાઈ સહિત 3 યુવકના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જેમાં ઝાલોદ-અમદાવાદની બસે હીરાપુર ગામ પાસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ બાઈકને ઢસડીને 100 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. આ તમામ મૃતકો સંતરામપુર તાલુકાના વાજીયાકોટના ડેમલી ફળિયાના વતની છે. એક જ પરિવારના ત્રણ યુવકોના એકસાથે મોત થતા સ્વજનો અને ગામમાં આક્રંદ ફેલાયો છે.સંતરામપુર પોલીસે અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ પણ વાંચો : Vadodara : મોબાઇલ કંપનીઓ દ્વારા આડેધડ ખોદકામને લઇને તંત્ર એકશનમાં

Next Article