નવા વર્ષે વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનનો મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ઠાકોરજીને 3 હજાર 500થી વધુ વાનગીઓ અર્પિત કરવામાં આવી છે. આ અન્નકૂટ વિશ્વમાં રેકોર્ડ સર્જશે, કારણ કે આટલો વિશાળ અન્નકૂટ ભગવાનને હજુ સુધી નથી ધરાવાયો. છેલ્લા 4 મહિનાથી હરિભક્તો અન્નકૂટ માટેની તૈયારી કરતા હતા. ભગવાનના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આજનું રાશિફળ: જાણો નૂતન વર્ષ વિક્રમ સંવત 2076નો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે