સુરતમાં મંદિરની સ્થાપના માટે બનાવેલી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ, જુઓ VIDEO

|

Sep 05, 2019 | 7:50 AM

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ થઈ ગઈ છે. મંદિરની સ્થાપના માટે બનાવેલી મૂર્તિઓ મંડપમાંથી ગાયબ થઈ. કથા મંડપમાં સ્થાપિત કરાયેલી ત્રણ મૂર્તિઓ ગાયબ થઈ છે. મૂર્તિઓ ગાયબ થઈ જતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

સુરતમાં મંદિરની સ્થાપના માટે બનાવેલી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ, જુઓ VIDEO

Follow us on

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મૂર્તિઓ ગાયબ થઈ ગઈ છે. મંદિરની સ્થાપના માટે બનાવેલી મૂર્તિઓ મંડપમાંથી ગાયબ થઈ. કથા મંડપમાં સ્થાપિત કરાયેલી ત્રણ મૂર્તિઓ ગાયબ થઈ છે. મૂર્તિઓ ગાયબ થઈ જતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પંજાબમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના CCTV ફૂટેજ, એક જ ક્ષણમાં 23 લોકો મોતના દ્વારે પહોંચી ગયા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article