સાવચેતીમાં જ સલામતી! મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લૉકડાઉનમાં લોકોને વધુ સતર્ક રહેવા આપી સલાહ

|

May 27, 2020 | 2:47 PM

સાવચેતીમાં જ સલામતી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને હજુ વધુ સતર્ક રહેવા સલાહ આપી છે. લૉકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ મળી છે. આ છુટ દરમિયાન લોકો બેદરકાર ન રહે, તે માટે તેમણે ટકોર કરી છે. સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, છુટછાટ શરતોને આધિન છે. તેથી સજાગ અને સતર્ક રહેવા અપીલ કરી છે. લોકો સારી […]

સાવચેતીમાં જ સલામતી! મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લૉકડાઉનમાં લોકોને વધુ સતર્ક રહેવા આપી સલાહ

Follow us on

સાવચેતીમાં જ સલામતી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને હજુ વધુ સતર્ક રહેવા સલાહ આપી છે. લૉકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ મળી છે. આ છુટ દરમિયાન લોકો બેદરકાર ન રહે, તે માટે તેમણે ટકોર કરી છે. સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, છુટછાટ શરતોને આધિન છે. તેથી સજાગ અને સતર્ક રહેવા અપીલ કરી છે. લોકો સારી રીતે નિયોમનું પાલન કરી રહ્યા છે ત્યારે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં ગુજરાત સૌથી વધુ શિસ્તબદ્ધ રાજ્ય તરીકે ઉભરી આવશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article