21 દિવસ લોકડાઉનની જાહેરાત થઈ ગઈ છે અને રોજગારી નહીં મળે તો ખાઈશું શું? આવા ડર સાથે શ્રમિકો અમદાવાદ જેવા મેટ્રો શહેર છોડીને પોતાના વતનમાં જઈ રહ્યાં છે. પોલીસ વાહનોને રોકી રહી છે તો આ શ્રમિકો પગપાળા જ જઈ રહ્યાં છે. હાઈવે પરથી જે વાહન મળે તે વાહનમાં બેસીને લોકો વતનમાં પહોંચી રહ્યાં છે. આ બાજુ સરકાર પણ મદદ કરવામાં આવી છે અને અમુક બસ દ્વારા શ્રમિકોને વતન સુધી ઉતારવામાં આવી રહ્યાં છે. જુઓ અમારી રજૂઆત..
આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક કેસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, કુલ સંખ્યા 5 થઈ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો