VIDEO: સાબરમતીના નહેરુબ્રીજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ, લોકોએ જીવ બચાવ્યો

|

Jul 21, 2019 | 11:58 AM

અમદાવાદની સાબરમતી લોકોના જીવનને ટકાવવા પાણીનું પોષણ કરે છે. પણ કેટલાક નિરાશ લોકો પોતાના જીવનને ટૂંકાવવા છલાંગ પણ લગાવી દે છે. તેવો જ એક કિસ્સો આજે જોવા મળ્યો છે. સાબરમતી નદીના નહેરૂબ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનારા યુવકનો લોકોએ જીવ બચાવી લીધો છે. કોઈ વ્યક્તિ કૂદી ન શકે તેના માટે લોખંડની જાળી પણ લગાવવામાં આવી […]

VIDEO: સાબરમતીના નહેરુબ્રીજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ, લોકોએ જીવ બચાવ્યો
ahmedabad

Follow us on

અમદાવાદની સાબરમતી લોકોના જીવનને ટકાવવા પાણીનું પોષણ કરે છે. પણ કેટલાક નિરાશ લોકો પોતાના જીવનને ટૂંકાવવા છલાંગ પણ લગાવી દે છે. તેવો જ એક કિસ્સો આજે જોવા મળ્યો છે. સાબરમતી નદીના નહેરૂબ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનારા યુવકનો લોકોએ જીવ બચાવી લીધો છે. કોઈ વ્યક્તિ કૂદી ન શકે તેના માટે લોખંડની જાળી પણ લગાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ મુંબઇના કોલાબા વિસ્તારની ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગમાં એક વ્યક્તિનું મોત

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમ છતાં આ યુવક જાળીની પાર પહોંચીને કુદવાની કોશિશ કરી રહ્યો હતો. પણ રવિવારના કારણે હાજર લોકોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આશરે અડધો કલાક સુધી લોકોએ તેમને પકડી રાખ્યો હતો. જે બાદ પોલીસ અને ફાયરની મદદથી યુવકને બચાવી લેવાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article