અમદાવાદની સાબરમતી લોકોના જીવનને ટકાવવા પાણીનું પોષણ કરે છે. પણ કેટલાક નિરાશ લોકો પોતાના જીવનને ટૂંકાવવા છલાંગ પણ લગાવી દે છે. તેવો જ એક કિસ્સો આજે જોવા મળ્યો છે. સાબરમતી નદીના નહેરૂબ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનારા યુવકનો લોકોએ જીવ બચાવી લીધો છે. કોઈ વ્યક્તિ કૂદી ન શકે તેના માટે લોખંડની જાળી પણ લગાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ મુંબઇના કોલાબા વિસ્તારની ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગમાં એક વ્યક્તિનું મોત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેમ છતાં આ યુવક જાળીની પાર પહોંચીને કુદવાની કોશિશ કરી રહ્યો હતો. પણ રવિવારના કારણે હાજર લોકોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આશરે અડધો કલાક સુધી લોકોએ તેમને પકડી રાખ્યો હતો. જે બાદ પોલીસ અને ફાયરની મદદથી યુવકને બચાવી લેવાયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]