ધોરાજીની ‘ખાડાયાત્રા’: ખરાબ રસ્તાઓ અંગે વિપક્ષના આક્ષેપો અને શહેર ભાજપ મંત્રી પણ આ અંગે સહમત!

ધોરાજીમાં વેપારીઓએ રસ્તા પર પોસ્ટર લગાવીને અને સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ. ખરાબ રસ્તાઓ અંગે વિપક્ષે તો આક્ષેપો કર્યા જ છે, પરંતુ શહેર ભાજપ મંત્રી પણ આ અંગે સહમત થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 3:14 PM

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તાઓ પર વરસાદને કારણે પડી ગયેલા ખાડાનો કોઈ નક્કર ઉકેલ આવતો નથી. ખાડા પુરાવા માટે તંત્ર તેના પર માટી નાખી જાય છે. અને બાદમાં આ માટીના કારણે તો રાહદારીઓને વધુ હાલાકી ભોગવવી પડે છે. માટીને કારણે થતા કાદવ-કીચડથી વિદ્યાર્થીઓથી માંડીને એમ્બ્યુલન્સને અવર-જવરમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત આવા ખાડા અને રસ્તાઓમાં વાહન ચલાવવાના કારણે વાહનચાલકોને વાહનોનું મેઈન્ટેનન્સ પણ વધારે આવે છે.

આવી સ્થિતિમાં વાહન સ્લીપ થઈ જવાનો પણ લોકોને ડર રહે છે. લોકોની સમસ્યાને વાચા આપવા વેપારીઓએ જેતુપર રોડ પર પોસ્ટર લગાવીને અને સૂત્રોચ્ચાર કરીને સિમેન્ટનો રોડ બનાવી આપીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

ધોરાજીના ખરાબ રસ્તાઓ અંગે વિપક્ષે તો આક્ષેપો કર્યા જ છે, પરંતુ શહેર ભાજપ મંત્રી પણ આ અંગે સહમત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ રીતે ટૂંકા ગાળામાં રસ્તાઓમાં ખાડા પડવા ન જોઈએ. તેમણે રસ્તાનું રિપેરીંગ કરાવવાનો પ્રસ્તાવ ઉચ્ચ સ્તરે મોકલી આપ્યો હોવાનું અને તે ગાંધીનગર પહોંચી ગયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં મહિલાઓનું હલ્લાબોલ, વિવિધ સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">