ખેડૂત મિત્રો આપણે જીરૂના પાક માટે જમીન, આબોહવા અને બિયારણ તથા વાવેતર અંગે તો જાણ્યું પરંતુ હવે જાણીએ જીરૂના સારા વિકાસ માટે તેને કેટલુ પિયત ક્યા સમયે આપવુ જોઇએ. આ સાથે જીરૂના પાકને કેટલું ખાતર ક્યારે આપવુ તે પણ મહત્વનું છે. જીરૂમાં નીંદામણની સમસ્યા પણ આવે છે તો એ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ક્યારે અને કેવી જમીનમાં કરવું જીરૂનું વાવેતર અને કેટલો રાખવો બિયારણનો દર? જુઓ VIDEO