કચ્છના રાપરના ભરચક વિસ્તારમા વકીલ પર હુમલાની ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ વકીલની ઓફિસમાં આવી છરી વડે હુમલો કર્યો હતો. વકીલ દેવજી મહેશ્વરીનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. હત્યાનું કારણ શોધવા અને હત્યારાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને લઈને લોકોએ રસ્તા પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો