કચ્છના રાપરના ભરચક વિસ્તારમા વકીલ પર હુમલો, વકીલ દેવજી મહેશ્વરીનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો

|

Sep 26, 2020 | 7:59 AM

કચ્છના રાપરના ભરચક વિસ્તારમા વકીલ પર હુમલાની ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ વકીલની ઓફિસમાં આવી છરી વડે હુમલો કર્યો હતો. વકીલ દેવજી મહેશ્વરીનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. હત્યાનું કારણ શોધવા અને હત્યારાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને લઈને લોકોએ રસ્તા પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. Web Stories View […]

કચ્છના રાપરના ભરચક વિસ્તારમા વકીલ પર હુમલો, વકીલ દેવજી મહેશ્વરીનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો

Follow us on

કચ્છના રાપરના ભરચક વિસ્તારમા વકીલ પર હુમલાની ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ વકીલની ઓફિસમાં આવી છરી વડે હુમલો કર્યો હતો. વકીલ દેવજી મહેશ્વરીનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. હત્યાનું કારણ શોધવા અને હત્યારાને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને લઈને લોકોએ રસ્તા પર ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article