કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બેબાકળા બનેલા પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક SSG કમાન્ડો તૈનાત કર્યાં

|

Aug 22, 2019 | 5:24 AM

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બેબાકળું અને ડરી ગયું છે. કાશ્મીર પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક એસએસજી(ssg) કમાન્ડો તૈનાત કર્યાં છે. પાકિસ્તાનના ઈકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યાં છે. આ પણ વાંચો: અનુરાગ કશ્યપ ફરી એક વખત સપડાયા વિવાદમાં, […]

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બેબાકળા બનેલા પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક SSG કમાન્ડો તૈનાત કર્યાં

Follow us on

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બેબાકળું અને ડરી ગયું છે. કાશ્મીર પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક એસએસજી(ssg) કમાન્ડો તૈનાત કર્યાં છે. પાકિસ્તાનના ઈકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યાં છે.

આ પણ વાંચો: અનુરાગ કશ્યપ ફરી એક વખત સપડાયા વિવાદમાં, sacred games-2ને લઈને નોંધાઈ ફરિયાદ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુત્રોનું માનવું છે કે, કમાન્ડોનો ઉપયોગ ત્યાં તૈનાત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની સેનાની હરકતના પગલે ભારતીય સેના પણ હરકતમાં આવી ગઇ છે. અને આ વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દીધી છે.. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સરક્રિક વિસ્તારમાં અવાનર નવાર શંકાસ્પદ પાકિસ્તાની લોકોને પકડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article