કોરોના વિસ્ફોટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ આવશે. આ ટીમ અમ ગુજરાત કેડરના IAS ડી થારા પણ જોડાશે. આ ટીમ સિવિલ હોસ્પીટલની મુલકાત લઇને બાદમાં આરોગ્ય વિભાગ સાથે મુલાકાત કરશે. હાલમાં જે રીતે ફરી એકવાર અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થયો છે તે બાદ આ ટીમ ખાસ મુલકાત માટે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ટીમ SOP અને કામગીરી સહિતની વસ્તુઓ પર પોતાનો અભિપ્રાય વ્યકત કરી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો