Gujarati NewsGujaratKorona saame ladva vaprata injetion ni kaada bajari rokva pharma compnay o no nirnay injection dardi ne hospital ma moklsashe
કોરોના સામે લડવા વપરાતા ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓનો મહત્વપૂર્ણ નિર્ણય,દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં જીવન રક્ષક ઇન્જેકશનોની અછત છે તો ક્યાંક ટોસિલિઝુમેબ જેવા ઇન્જેકશનોની કાળાબજારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી દર્દીના પરિવારજનોને ઇન્જેકશન […]
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં જીવન રક્ષક ઇન્જેકશનોની અછત છે તો ક્યાંક ટોસિલિઝુમેબ જેવા ઇન્જેકશનોની કાળાબજારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી દર્દીના પરિવારજનોને ઇન્જેકશન આપવામાં આવતા હતા જેમાં મોટાપાયે ઇન્જેકશનની કાળાબજારી થવાની શક્યતાઓ વધી જતી હતી જેના પગલે ફાર્મા કંપનીઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે.