કોરોનાની મહામારી વચ્ચે જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ફરી બંધ,ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા લેવાયો નિર્ણય

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડને કોરોના મહામારીના પગલે ફરી બંધ કરવામાં આવ્યું છે. અગાઉ યાર્ડને 8 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી એક સપ્તાહ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અત્યારથી જ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે જે 16 ઓગષ્ટ સુધી બંધ રહેશે. મહત્વનું છે કે […]

કોરોનાની મહામારી વચ્ચે જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ફરી બંધ,ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા લેવાયો નિર્ણય
http://tv9gujarati.in/korona-ni-mahama…ta-levayo-nirnay/ ‎
Follow Us:
| Updated on: Aug 05, 2020 | 11:22 AM

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડને કોરોના મહામારીના પગલે ફરી બંધ કરવામાં આવ્યું છે. અગાઉ યાર્ડને 8 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી એક સપ્તાહ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અત્યારથી જ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે જે 16 ઓગષ્ટ સુધી બંધ રહેશે. મહત્વનું છે કે સામાન્ય દિવસોમાં 10 થી 16 ઓગષ્ટ તહેવારની રજામાં યાર્ડ બંધ રહેતુ હોય છે પરંતુ આ વખતે કોરોના કારણે વધુ દિવસ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">