કોડીનારમાં અંબુજા કંપની સામે સ્થાનિકોમાં રોષ, કંપની સામે ગ્રામજનોનું 18 દિવસથી આંદોલન

|

Oct 16, 2020 | 8:00 PM

કોડીનારમાં છેલ્લા 18 દિવસથી ગ્રામજનો અંબુજા કંપની સામે આંદોલન કરી રહ્યા છે. આંદોલનકારીઓને કંપનીએ વાતચીત માટે બોલાવ્યા, આ સમગ્ર મુદ્દે આંદલનકારીઓ અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક મળી,  બેઠક દરમિયાન આંદોલનકારીઓએ સ્થાનીય લોકોને રોજગારી મળે તે માંગ બુલંદ કરી છે. બેઠકમાં કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનકારીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી […]

કોડીનારમાં અંબુજા કંપની સામે સ્થાનિકોમાં રોષ, કંપની સામે ગ્રામજનોનું 18 દિવસથી આંદોલન

Follow us on

કોડીનારમાં છેલ્લા 18 દિવસથી ગ્રામજનો અંબુજા કંપની સામે આંદોલન કરી રહ્યા છે. આંદોલનકારીઓને કંપનીએ વાતચીત માટે બોલાવ્યા, આ સમગ્ર મુદ્દે આંદલનકારીઓ અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક મળી,  બેઠક દરમિયાન આંદોલનકારીઓએ સ્થાનીય લોકોને રોજગારી મળે તે માંગ બુલંદ કરી છે. બેઠકમાં કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનકારીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article