કોડીનારમાં છેલ્લા 18 દિવસથી ગ્રામજનો અંબુજા કંપની સામે આંદોલન કરી રહ્યા છે. આંદોલનકારીઓને કંપનીએ વાતચીત માટે બોલાવ્યા, આ સમગ્ર મુદ્દે આંદલનકારીઓ અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક મળી, બેઠક દરમિયાન આંદોલનકારીઓએ સ્થાનીય લોકોને રોજગારી મળે તે માંગ બુલંદ કરી છે. બેઠકમાં કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનકારીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો