VIDEO: સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મહત્વપુર્ણ સમાચાર, નિત્યસ્વરૂપ સ્વામી ફરી જોડાશે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં

|

Jan 07, 2020 | 5:47 PM

વડતાલ સ્વામિનારાયણ મંદિર માટે આજનો દિવસ ખૂબજ મહત્વનો છે. જે રીતે કોઈ નેતાના જવાથી રાજકીય પાર્ટીને ઝટકો લાગે છે. તેજ પ્રકારે આજે આચાર્ય પક્ષને મોટો ઝટકો મળશે. આ પણ વાંચો: દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda […]

VIDEO: સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મહત્વપુર્ણ સમાચાર, નિત્યસ્વરૂપ સ્વામી ફરી જોડાશે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં

Follow us on

વડતાલ સ્વામિનારાયણ મંદિર માટે આજનો દિવસ ખૂબજ મહત્વનો છે. જે રીતે કોઈ નેતાના જવાથી રાજકીય પાર્ટીને ઝટકો લાગે છે. તેજ પ્રકારે આજે આચાર્ય પક્ષને મોટો ઝટકો મળશે.

આ પણ વાંચો: દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અને દેવ પક્ષ વધુ મજબૂત બનશે. કારણ કે સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપ સ્વામી દેવ પક્ષમાં જોડાશે. તેઓ પોતાના 60થી 80 સહયોગીઓ સાથે વડતાલ સ્વામિનારાયણ સંસ્થામાં ફરી જોડાશે. આ પહેલા વર્ષ 2002માં અજેન્દ્ર પ્રસાદને સહયોગ આપતા તેમને વડતાલ મંદિરમાંથી પદભ્રષ્ટ કરાયા હતા. જે બાદ હવે તેમનું ફરી આગમન થવાથી દેવ પક્ષ વધુ મજબૂત બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article